હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે નર્મદા ડેમમાં પાણી પુષ્કળ આવક થઈ છે. ત્યારે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના 23...
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટી પર પહોંચી ગયું છે, જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો જળમગ્ન થઈ ગયા...
અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી 10 ઝડપાયા
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે...