The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #bjpgujarat

Browse our exclusive articles!

ભાજપા પંચાયત સદસ્ય દ્વારા ડુપ્લીકેટ દારૂનો વેપલો કરાતો હોવાનો BTP નો આરોપ!

આજ રોજ BTP ના આગેવાન અને જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવા ની આગેવાનીમાં રાજ્યપાલ ને ઉદ્દેશી લખાયેલ આવેદન પત્ર દેડીયાપાડા ખાતે પ્રાંત...
00:04:15

રાહુલ ગાંધીની પૂછપરછ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયું ધરણાં પ્રદર્શન

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે, સતત ત્રણ દિવસથી પુછપરછ મામલે દેશભરમાં ઇડી અને...
00:04:23

દેશના સૌપ્રથમ ૧૦૦ MLD ડિસેલિનેશન પ્લાન્ટનું દહેજ ખાતે લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-૨ ઔદ્યોગિક વસાહત ખાતે રૂા.૮૮૧ કરોડના ખર્ચે ઔદ્યોગિક હેતુ માટે નવનિર્મિત દેશના સૌપ્રથમ ૧૦૦ એમ.એલ.ડી....

ગુજરાતમાં સસ્તી વિજળી પુરી પાડવા બાબત આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદન

ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને ગુજરાતમાં વિજળી સસ્તી કરવાની માંગ કરતું આવેદન ભરૂચ જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું. આવેદનમાં ઉલ્લેખ મુજબ ગુજરાતમા વિજળી ઉત્પન્ન...

દોઢ વર્ષમાં મોદી સરકાર 10 લાખ લોકોની કરશે ભરતી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોને આગામી દોઢ વર્ષમાં મિશન મોડને આધારે 10 લાખ લોકોની ભરતી કરવાની તાકીદ કરી છે. સરકારના તમામ...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!