ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે હાઇસ્કુલના આચાર્ય શુકલતીર્થ નર્મદા અમિતસિંહ જગતસિંહ વાસદિયાની વરણી કરવામાં આવી હતી.હાલમાં જૂન ૨૦૨૨થી ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ...
ભરૂચ જીલ્લાના નેત્રંગ પો.સ્ટે.માં ગત તા-૦૨/૦૬/૨૦૨રના રોજ એક સગીર બાળાના અપહરણ અંગેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જે ગુનાના કામે ફરીયાદીશ્રીની સગીર વયની દિકરીને લગ્ન...
સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવેલાઈન પર સહારા દરવાજા રેલવે ગરનાળા ઉપર, સુરત-બારડોલી રોડ પર કરણીમાતા જંકશન પર રૂા.૧૩૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સુરતની શાન...
રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય,અભાવગ્રસ્ત...