દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ છે, અનેક સ્થળોએ નદી-નાળા છલકાયા છે, તેમજ અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે,...
રાજ્ય સરકારે આગામી ગણેશચતુર્થીને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા હવેથી ગણેશોત્સવ દરમ્યાન ભગવાન ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો...