The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #bjpgujarat

Browse our exclusive articles!

દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત

દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ છે, અનેક સ્થળોએ નદી-નાળા છલકાયા છે, તેમજ અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે,...

ગેસ લાઇનના યોગ્ય પુરાણના અભાવે જૂના ભરૂચના પુષ્પાબાગ સામે પડયા ખાડા

જૂના ભરૂચના લોકો પાલિકા હોય કે ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રજાની સુવિધાના બહાને કરાતા આડેધડ ખોદકામ અને તેના અપુરતા પુરાણના પગલે ત્રાહીમામ પોકારી ઉઠી...

નર્મદા કોલેજમાં BBAમાં ખાલી પડેલ સીટો પર એડમિશન આપવા NSUI દ્વારા કરાઇ માંગ

ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ બિઝનેસ મેનેજમેન્ટ નો અભ્યાસ તેમની કારકિર્દી માટે ખૂબ જ જરૂરી છે પરંતુ ભરૂચ જિલ્લાની કમનસીબી એ છે કે માત્ર બે જ...

ગણેશોત્સવ દરમ્યાન ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો કરાયા દૂર

રાજ્ય સરકારે આગામી ગણેશચતુર્થીને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા હવેથી ગણેશોત્સવ દરમ્યાન ભગવાન ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો...

આમોદમાં સામાન્ય વરસાદમાં જ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા સર્જાય સમસ્યા!

આમોદ નગરમાં સામાન્ય વરસાદમાં પણ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા લોકોને તેમજ વિધાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ ઉપરાંત બાજુમાં આવેલા વીજ...

Popular

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ...

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25...

અંકલેશ્વરના અવાદરમાં પ્રેમ સંબંધ મુદ્દે હુમલો : બે ઝડપાયા

અંકલેશ્વરના અવાદર ગામમાં પ્રેમ સંબંધ મુદ્દે નારાજગી રાખી હુમલો...

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના દીદાર માટે ભરૂચ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!