The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #bjpgujarat

Browse our exclusive articles!

આમોદમાં જળઝીલણી અગિયારસે લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

આમોદમાં સતત ૯૮ વર્ષથી જળ ઝીલણી અગિયારસે પરંપરાગત રીતે કાછીયા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ છે.કાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદીરે નાહીયેર...

ભરૂચ પાણી પૂરવઠા વિભાગના કર્મચારીઓ દ્વારા ન્યાય મેળવવા ધારણ કરી કાળી પટ્ટી

ભરૂચ જિલ્લા વાસ્મોના કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટી ધારણ કરી વિવિધ માંગણી સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. પોતાની માંગ અંગે તેમણે જણાવ્યુ હતુ કે ગ્રામ્ય પે...

વીજળી પડતાં ઝઘડિયાની પેન્ટા ફોર્સ કંપનીમાં ભીષણ આગ

ઝઘડિયામાં ગુરૂવારે સાંજથી ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર સવારી આવી પહોંચવા સાથે આકાશી વીજળી પડવાથી જીઆઇડીસીમાં આવેલી પેન્ટા ફોર્સ નામની કંપનીમાં આગ લાગી હોવાની ઘટના...

વોચ કરી બેન્કોમાં પૈસા ભરવા આવતા જતા નાગરીકો પાસે પૈસા પડાવી લેતા ગેંગના ચાર ઝડપાયા

ભરૂચની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે અંકલેશ્વરની કાલુપુર બેંક બહારથી છેલ્લા ૧૨ વર્ષથી લોકોને રૂમાલમાં નોટોના બંડલ બતાવી છેતરતી યુપીની ગડ્ડી ગેંગના ૪ સાગરીતોને ઝડપી લીધા...
00:02:10

મુંબઈના સિદ્ધિવિનાયક જેટલું જ મહત્વ ધરાવતું ભરૂચનું સિદ્ધિવિનાયક મંદિર

ભરૂચના મકતમપુર સ્થીત સિદ્ધિવિનયક મંદિર આશરે ૧૬૦ વર્ષથી પણ વધારે પુરાણું છે. આ મંદિર ઈ.સ. ૧૮૫૯માં ગોકળભાઈ વ્રજલાલ શેઠે બંધાવી માગસર વદ ચોથના દિવસે...

Popular

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ...

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25...

અંકલેશ્વરના અવાદરમાં પ્રેમ સંબંધ મુદ્દે હુમલો : બે ઝડપાયા

અંકલેશ્વરના અવાદર ગામમાં પ્રેમ સંબંધ મુદ્દે નારાજગી રાખી હુમલો...

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના દીદાર માટે ભરૂચ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!