રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153 મી જન્મજયંતી નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ નગર પાલિકા, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ તેમજ...
ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી...
ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં લેબર તરીકે આવી સ્પોર્ટ્સ બાઇકોની ચોરી કરતી મધ્યપ્રદેશના અલીરાજપુરની ટોળકીના બે સાગરીતોને વડોદરા અને ભરૂચથી ચોરી કરેલી રૂ.૭.૧૫ લાખની કિંમતની ૧૦...
રોડ શોમાં આવેલો સુરતનો આ ટેણીયો મોટો થઈ બનવા માંગે છે પ્રધાનમંત્રી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સુરત શહેરના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં કરોડોના...