The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #bjpgujarat

Browse our exclusive articles!

દેડીયાપાડાના ગાજરગોટા ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં તંત્ર અસમર્થ!

દેડીયાપાડા તાલુકામાં આવેલ ગાજરગોટા ગામમાં ઘણા વર્ષો પહેલા વાસ્મો દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે, પરંતુ એ પાણીની ટાંકી માં અત્યાર સુધીમાં એક પણ...

ભરૂચમાં ગરીબી કરાવે મજૂરી અને અમીરી કરાવે શોખની ઉક્તિ થઈ સાર્થક !

ભારત દેશમાં આજે પણ નસીબનો હવાલો આપી અમીરી અને ગરીબીની ભેદરેખા પર લોકો ચુપકી સાધી બેઠા છે. હાલ ચાલી રહેલ નવરાત્રીના તહેવારમાં માતાના ગરબે...
00:04:02

ભરૂચ કોંગ્રેસના કદાવર નેતા મહેન્દ્રસિંહ રાજ 16 ગામોનાં 300થી વધુ આગેવાનો સાથે ભાજપમાં જોડાયા

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના વધુ એક કદાવર નેતા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે 20થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસને...

ભરૂચ વાસ્મોના 350 જેટલા કર્મચારીઓ-પાણીવીરોએ ઉગામ્યું વિરોધ પ્રદર્શનનું શસ્ત્ર

ગુજરાત રાજ્યમાં ગ્રામીણ વિસ્તારમાં ઘરે ઘરે નળ કનેક્શન થકી પાણી પહોંચાડવાની ભગીરથ કામગીરી કરી રહેલા,વાસ્મો –(પાણી પુરવઠા) વિભાગના કર્મચારી-પાણીવીરો છેલ્લા એક માસથી તેમની વિવિધ...

વાગલખોડ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ

૨,ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ જયંતીની ઉજવણી પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે કરવામાં આવી હતી, જેમાં સરકારના પરિપત્ર મુજબ મુખ્યમંત્રી...

Popular

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ...

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25...

અંકલેશ્વરના અવાદરમાં પ્રેમ સંબંધ મુદ્દે હુમલો : બે ઝડપાયા

અંકલેશ્વરના અવાદર ગામમાં પ્રેમ સંબંધ મુદ્દે નારાજગી રાખી હુમલો...

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના દીદાર માટે ભરૂચ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!