The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #bjpgujarat

Browse our exclusive articles!

વડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષી ભરૂચ ખાતે મંત્રી પૂર્ણેશભાઇએ કર્યું સ્થળ નિરીક્ષણ

આગામી તા.૧૦ ઓકટોબર, સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે  વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને આજે આમોદ...
00:04:18

ભરૂચ દશાલાડ મિત્ર મંડળ દ્વારા યોજાયો નવચંડી અને મહાઆરતી કાર્યક્રમ

ભરૂચ દશાલાડ મિત્ર મંડળ દ્વારા આ વર્ષે પણ જૂના ભરૂચ સ્થીત દશાલાડની વાડી ખાતે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે સાથે નવચંડી...

ઝઘડિયા મુકામે કાનુની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે મીશન શાળામાં કાનુની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભરૂચ અને તાલુકા કાનુની સેવા સમિતિ...
00:05:04

તવરાના મંદિરોના જવારાઓને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ કરાયું નર્મદાનિર માં વિસર્જન

ભરૂચના તવરા ગામના તમામ મંદિરોમાં સ્થપાયેલા જવારાઓને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ જવારા નું માં નમદા ના નિર માં વિસર્જન કરવામાં આવે છે. ગામના...
00:06:09

નવરાત્રીના અંતિમ ચરણમાં આમોદમાં ગરબાના તાલે યુવાધન હિલ્લોળે ચઢ્યું

ગુજરાતમાં સૌથી લાંબો મહોત્સવ એટલે નવરાત્રી મહોત્સવ જેમાં માઇ ભક્તો માતાજીની ગરબા રમી આરાધના કરતાં હોય છે.આમોદમાં વેરાઇમાતા મંદિર ,કાછીયા વાડ, કાલિકામાતા મંદિર જેવા...

Popular

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ...

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25...

અંકલેશ્વરના અવાદરમાં પ્રેમ સંબંધ મુદ્દે હુમલો : બે ઝડપાયા

અંકલેશ્વરના અવાદર ગામમાં પ્રેમ સંબંધ મુદ્દે નારાજગી રાખી હુમલો...

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના દીદાર માટે ભરૂચ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!