The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #bjpgujarat

Browse our exclusive articles!

આમોદમાં સામાન ઉઘરાવતા મજુરને પુત્રનું મોત થતાં પ્રધાનમંત્રી વીમા યોજનાનો લાભ મળ્યો

આમોદમાં ભીમપુરા રોડ નવી નગરી ખાતે રહેતા રમેશભાઈ કાલિદાસ વાઘેલાનો પુત્ર સંજય વાઘેલા વર્ષ ૨૦૨૧ મા રાણીપુરા ગામે આવેલા એક તળાવમાં ડૂબી જવાથી અકસ્માતે...

સરભાણ અને વાતરસાનાં માટીચોરો સામે કરેલ કાર્યવાહીનો અભિપ્રાય માંગતા વિકાસ કમિશનર

આમોદ પંથકમાં ખાણ ખનીજ વિભાગની મહેરબાનીથી માટીચોરી કરી બેફામ બનેલા માટી ચોરો સામે કાર્યવાહી કરવા ગાંધીનગર વિકાસ કમિશનરે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પાસે કેવી...
00:04:49

ભરૂચમાં યોજાશે રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરતો મેગા મ્યુઝિકલ ડ્રામા વીરાંજલિ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, દ્વારા ભરૂચ  જિલ્લામાં  મેગા મ્યુઝિકલ ડ્રામા ‘વીરાંજલિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની આફત..!

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે એ પૂર્વે ભાજપમાં શરૂ કરાયેલા કોંગ્રેસના ભરતીમેળામાં હાર્દિક પટેલ બાદ હવે કેટલાંક પાટીદાર MLA ઉપર પણ ફોકસ કરાઇ રહ્યું છે. ...

૩ બાળકો હોવાથી સારોદ તળપદ ગ્રામ પંચાયત વોર્ડ નં 7ના સભ્યનું સભ્ય પદ છીનવાયું.!

ગ્રામપંચાયત સારોદ તળપદના વોર્ડ નંબર સાતના ઝાકીર ઇબ્રાહીમ હોટલવાળાને ત્રણ સંતાનો હોય ગ્રામપંચાયતના સભ્ય પદેથી સભ્યપદ રદ્દ કરવા અંગે તાલુકા વિકાસ અધિકારી એમ જી...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!