The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #BJPGovernment

Browse our exclusive articles!

ભરૂચમાં ઝાડેશ્વર રોડ પર ઓરિઓન આર્કેડમાં ૬ દુકાનોના તાળાં તુટ્યા

ભરૂચના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ નજીક ઓરિઓન આર્કેડની ૬ દુકાનોના સવારે ૭ કલાકની આસપાસ તાળા તોડી ગલ્લામાં રહેલા પરચુરણની ચોરી કરતો તસ્કર CCTV માં...

ભરૂચ LCBએ શંકાસ્પદ આઇફોન,વિદેશી ચલણ સાથે ૧ ઈસમની કરી ધરપકડ

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે દરમ્યાન મુંબઈથી જંબુસર તરફ જઈ...

શુકલતીર્થના ઐતિહાસિક ભાથીગળ મેળાનો થયો પ્રારંભ

પાવનસલિલા મા નર્મદાના તટે આવેલાં શુકલતીર્થ ગામમાં કારતકી પૂર્ણિમાના મેળાનો ગુરૂવારે કારતકી અગિયારસના દિનથી પ્રારંભ થયો હતો. મેળાના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓએ શુકલેશ્વર મહાદેવની આરાધના...

દહેજની પ્રજ્ઞા ફાર્મા કંપનીના રીએક્ટરમાં બ્લાસ્ટથી 1નું મોત,3ને ગેસની અસર

દહેજ 2 માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં સોલ્વન્ટ સાથે કે કેમિકલ્સની પ્રોસેસ વેળા પ્રેશર વધી જતાં રીએક્ટરમાં થયેલા ધડાકામાં ઓપરેટરનું મોત થયું છે. જ્યારે...

ભરૂચના ઝાડેશ્વરના વૃધ્ધાને ખાટલા સાથે બાંધી લૂંટ ચલાવનાર બે ઝડપાયા

ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલા રહેતા વૃધ્ધાને ખાટલા સાથે બાંધી મોઢા અને આંખ ઉપર કપડું બાંધી 45 હજારથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવનાર બંને...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!