ગતરાતે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક અહમદ સઈદ વાડીવાળા નામના વ્યક્તિ ઉપર ત્રણથી ચાર અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં અહમદ વાડીવાળાને માથાના...
આમોદ તાલુકા તલાટી કમ મંત્રીઓએ ગત રોજ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આજથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામતા ગામલોકોના કામો અટવાઈ ગયા હતાં.
ગુજરાત રાજ્ય તલાટી...
માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી અને કાર્યપાલક ઇજનેરના પૂતળા ગદર્ભ ઉપર બેસાડી શહેરમાં ફેરવ્યા.
ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ બાદ જાણે કે રોડ રસ્તાની હાલત...
ગુજરાત માં ગાયોમાં લમ્પી વાયરસ ઝડપથી ફેલાઇ હજારો ગાયો ના મોત થતાં રાષ્ટ્રીય કિસાન પરિષદે વિવિધ માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
જેમાં રાષ્ટ્રીય...
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે કૌશલ્ય વિકાસ અને ઉધોગ સાહ્સિકતા મંત્રાલયની ગાઈડલાઈન્સ અનુસાર સ્વચ્છતા પખવાડીયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત તા: ૧૬/૦૭/૨૦૨૨ થી...