ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ 22માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લાનું 68.12 ટકા પરિણામ જાહેર થયું છે.
બે વર્ષથી કોરોનાના...
દિલ્હીથી માટી બચાવોના સંદેશ સાથે નીકળેલી સાઇકલ યાત્રા ભરૂચ ખાતે આવી પહોંચી હતી. જ્યાં સાઇકલિસ્ટ ગ્રુપ દ્વારા તેનું સ્વાગત કરાયું હતું.
તારીખ-21મી માર્ચના રોજ ઝારખંડના...
ભરૂચ જિલ્લાના દહેજના જોલવા ખાતે આવેલ અક્ષર કેમ ઇન્ડીયા લીમીટેડ સીલીકા ડીવિઝન કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા ૧૮ વર્ષીય આશાસ્પદ યુવાનનું ગત રોજ મોડી રાતે...