આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે સમગ્ર દેશ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન હેઠળ ભવ્ય ઉજવણી કરી રહ્યા છે.
જેમાં માનનીય મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની...
વનીકરણ વિભાગ, ભરૂચ જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ શુક્રવારના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો.
સમારોહમાં સામાજિક વનીકરણ...
અંકલેશ્વર શહેરના જનતાનગર પુષ્પકુંજ સોસાયટીના એક મકાનમાં અન્ય જિલ્લાઓમાંથી જુગાર રમવા આવેલા 19 જુગારીઓને LCB ની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના રૂ. 2.31...
પોલીસે રૂ.63 લાખના 76 કિલોનું ગાંજો જપ્ત કર્યું
અંકલેશ્વરની વાલીયા ચોકડી ઉપર એસઓજી અને જીઆઇડીસી પોલીસ વોચમાં હતી.તે દરમિયાન ચાર પરપ્રાંતીય ટ્રાવેલ બેગ લઈને...