ભરૂચ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને અનુલક્ષીને ઝાડેશ્વર સાંઇ મંદિરથી ચિત્રકુટ સોસાયટી મહાદેવ મંદિર સુધી જિલ્લા મહિલા મોરચા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી....
ડેડિયાપાડામાં એક હિરાના કારખાનામાંથી 67 લાખના હિરા તેમજ રોકડા એક લાખની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ડેડીયાપાડા ચીકદા ચોકડી પાસે નવા બનેલા કોમ્પ્લેક્સમાં ભોંયતળિયામાં...