The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #bharuch

Browse our exclusive articles!

00:03:28

આમોદ તાલુકાના જુના કોબલા ગામે યુવાનને મગર પાણીમાં ખેંચી જતા મોત

આમોદ તાલુકાના નવા કોબલા ગામે રહેતો હસમુખભાઈ ભાઈલાલભાઈ રાઠોડ નામનો યુવાન જુના કોબલા ગામે કામ અર્થે ગયો હતો. જ્યાં તે ઢાઢર નદી કિનારે જતાં...

આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરથી ચૂરમાના લાડું વહેંચાયા

આમોદ નગરમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરે જ્યાં સ્વયં સ્વામિનારાયણ ભગવાને ગણપતિ દાદાની આરતી કરી હતી.જે ગણપતિ દાદાની પ્રતિમા જમણી સૂંઢના રિધ્ધિ- સિધ્ધિ સહિતની એક...

અંકલેશ્વરમાં 73માં વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી

અંકલેશ્વરના જીનવાલા કેમ્પસમાં આવેલા ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે સામાજીક વનીકરણ રેન્જ અંકલેશ્વરના ઉપક્રમે અંકલેશ્વર-હાંસોટ તાલુકા કક્ષાનો 73મો વન મહોત્સવ પૂર્વ મંત્રી...

ભરૂચમાં દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ

આજે ગણેશ ચતુર્થીથી સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શુભ મુર્હતમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન...

અન્નાએ કેજરીવાલને કહ્યું તમે સત્તાના નશામાં ભાન ભૂલ્યાં છોઃ શરાબ નીતિની કરી ટીકા

દિલ્હીમાં શરાબ નીતિ મામલે ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ તમામની વચ્ચે સામાજિક કાર્યકર અન્ના હજારેએ પણ...

Popular

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ...

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25...

અંકલેશ્વરના અવાદરમાં પ્રેમ સંબંધ મુદ્દે હુમલો : બે ઝડપાયા

અંકલેશ્વરના અવાદર ગામમાં પ્રેમ સંબંધ મુદ્દે નારાજગી રાખી હુમલો...

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના દીદાર માટે ભરૂચ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!