The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #AnkleshwarGIDC

Browse our exclusive articles!

00:04:08

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા યોજાયેલ પરિષદ શિક્ષા વર્ગનો આજે અંતિમ દિવસ

ભરૂચના બોરભાઠા ખાતે તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ૧૦ દિવસીય પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું આજે તેનો અંતિમ દિવસ હતો....
00:04:49

ભરૂચમાં યોજાશે રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરતો મેગા મ્યુઝિકલ ડ્રામા વીરાંજલિ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, દ્વારા ભરૂચ  જિલ્લામાં  મેગા મ્યુઝિકલ ડ્રામા ‘વીરાંજલિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...

દહેજ માં પડતા ડીજીવીસીએલ લક્ષી પ્રશ્નોની સી.એમ. સહિત મંત્રીઓને કરાઇ રજૂઆત

તા.07/06/2022 ના રોજ લઘુ ઉદ્યોગ ભારતી-દહેજ ઈકાઈ તરફ થી દહેજ માં પડતા ડીજીવીસીએલ લક્ષી પ્રશ્નોની સી.એમ. સહિતના મંત્રીઓને રજૂઆત કરાતા તેમણે તત્કાલ નીકાલ કરવા...

શ્રવણ વિદ્યાધામના 34મા વર્ષનાં મંગલ પ્રવેશ નિમિત્તે યોજાયું નાટય મંચન દ્વારા સત્યનું મંથન

ભરૂચના લિંક રોડ પર આવેલ શ્રવણ વિદ્યાધામ દ્વારા 34 વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે બે નાટય શો નું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં...

37 ગ્રામ ચરસ અને 6 બોટલો સાથે સલમાન અને સોહેલને ઝડપી પાડતી ભરૂચ SOG

ભરૂચ SOGના હાથે સલમાન અને સોહેલ નામના બે શખ્સો 37 ગ્રામ ચરસ અને 6 બોટલો સાથે ઝડપાયા છે. પોલીસે પ્રોહીબિશન અને નાર્કોટિક્સ એક્ટ હેઠળ...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!