વિવિધ ભક્તો-ભૂવાઓ દ્વારા નવ દિવસની આરાધના બાદ વાજતેગાજતે માતાજીના જવારાની શોભાયાત્રા કાઢી નર્મદા જળમાં વિસર્જિત કરાયા.
અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ તેમજ ભરૂચ શહેર અને...
અંકલેશ્વર શહેરમાં નોરતાના પાંચમા દિવસે ખરો રંગ જામ્યો હતો. જેમાં પાર્ટી પ્લોટોને બાદ કરતાં સોસાયટીઓ અને મહોલ્લામાં શેરી ગરબાએ રંગત જમાવી હતી.
ત્યારે જુના બોરભાઠા...
અંકલેશ્વરના પટેલ નગર ખાતે રહેતા 22 વર્ષીય યુવાને પંખાના હુકમાં ફંદો લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી...
શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી માં નવદુર્ગા ,અંબા,બહુચર ,કાલિકાના પૂજા અર્ચના નું મહા પર્વ આગામી દિવસોમાં શારદીય નવરાત્રી આવી રહી છે.ભરૂચ થી ૧૫ કિલો...