The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: ANKLESHWAR

Browse our exclusive articles!

00:04:43

નવરાત્રી પૂર્ણ થતા ભરૂચમાં ભકતો દ્વારા જવારાને અપાઇ ભાવભિનિ વિદાય

વિવિધ ભક્તો-ભૂવાઓ દ્વારા નવ દિવસની આરાધના બાદ વાજતેગાજતે માતાજીના જવારાની શોભાયાત્રા કાઢી નર્મદા જળમાં વિસર્જિત કરાયા. અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ તેમજ ભરૂચ શહેર અને...
00:02:34

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતે ડીજેના તાલે ગરબાનો જામ્યો રંગ

અંકલેશ્વર શહેરમાં નોરતાના પાંચમા દિવસે ખરો રંગ જામ્યો હતો. જેમાં પાર્ટી પ્લોટોને બાદ કરતાં સોસાયટીઓ અને મહોલ્લામાં શેરી ગરબાએ રંગત જમાવી હતી. ત્યારે જુના બોરભાઠા...

અંકલેશ્વરના પટેલ નગર ખાતે ૨૨ વર્ષીય યુવાને પંખે લટકી કર્યો આપઘાત

અંકલેશ્વરના પટેલ નગર ખાતે રહેતા 22 વર્ષીય યુવાને પંખાના હુકમાં ફંદો લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી...

સુરતથી કચ્છ સુધી નિકળેલા 75 સાયકલિસ્ટોનું અંકલેશ્વરમાં કરાયું સ્વાગત

સુરતથી માતાના મઢ (કચ્છ) 750 કિમીની સાયક્લિંગ યાત્રાએ નિકળેલા જય આશાપુરામાં આસ્થા ગ્રુપના 75 સાયકલિસ્ટ અંકલેશ્વરમાં આવી પહોંચતા અંકલેશ્વર-ભરૂચના સાયકલીસ્ટ ગ્રુપના સભ્યોએ તેમનું ભવ્ય...
00:01:59

ભરૂચ:ઓસારા મહાકાળી મંદિર નવરાત્રીમાં ૯ દિવસ ભક્તો માટે દર્શનાર્થે રહેશે ખુલ્લું

શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી માં નવદુર્ગા ,અંબા,બહુચર ,કાલિકાના પૂજા અર્ચના નું મહા પર્વ આગામી દિવસોમાં શારદીય નવરાત્રી આવી રહી છે.ભરૂચ થી ૧૫ કિલો...

Popular

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ વચ્ચે મોબાઇલ ચોરીની ઘટના!

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ વચ્ચે ચોરીની...

વાગરાની સાયખા GIDCમાં પશુપાલકો માટે ગૂઢ જાહેરનામું!પશુ ચરાવવા પર પ્રતિબંધ?

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા સાયખા GIDC...

વાગરાના ભેરસમ ગામના મંદિર પાસે ચાલુ મોપેડમાં અચાનક લાગી આગ!

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતાની સાથે જ આગ લાગવાની...

ભરૂચના નયનાચોક ખાતે સ્વાધ્યાય પરિવાર દ્વારા આયોજિત માતૃ-પિતૃ પૂજનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા

ભરૂચ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા વેજલપુર-નયનાચોક વિસ્તારમાં તાજેતરમાં ભક્તિ...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!