The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: AMOD

Browse our exclusive articles!

નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીથી ગાય ખાબકી ગટરમાં!

આમોદ નગરમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર આજે ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા લોકોમાં હાઇવે ઓથોરિટી સામે રોષ જોવા મળ્યો હતો. આમોદ નગરમાંથી પસાર...

સરભાણ ગામના માટી ચોરીના કસુરવારો સામે કાર્યવાહી કરવા વિકાસ કમિશ્નરનો આદેશ

આમોદ તાલુકાના સરભાણ ગેરકાયદેસર માટી ચોરીના પ્રકરણમાં ગામના તત્કાલીન સરપંચ તથા ઉપસપંચ તેમજ સભ્યો સામે કાયદેસર કાર્યવાહી કરવા વિકાસ કમિશનરે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને...

આમોદના કોલવણા ગામે નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પ યોજાયો

આમોદ ના કોલવણા ગામે આંખ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.૩૫ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.ચકાસણી દરમિયાન મોતિયા ના આઠ દર્દીઓ મળી આવતા તેમનું નિઃશુલ્ક...

નૂપુર શર્માના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું

નૂપુર શર્માની પયગંબર સાહેબ વિશેની ટિપ્પણી મામલે હજુ પણ મુસ્લિમોમાં રોષ જોવા મળી રહ્યો છે.જેને લઇને આમોદમાં મુસ્લિમ સમાજના લોકોએ એકત્ર થઇ મામલતદાર કચેરી...

આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

નાહીયેર ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ સ્કૂલ આમોદ ખાતે બરોડા હાર્ટ એન્ડ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ભરૂચ દ્વારા આજ રોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ કલાક સુધી ફ્રી મેડિકલ...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!