ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ 22માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લાનું 68.12 ટકા પરિણામ જાહેર થયું છે.
બે વર્ષથી કોરોનાના...
તા.૧૨-૦૫-૨૦૨૨ ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભરૂચ ખાતે આવનાર હોય ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીની મુલાકત માટેની માંગ કરવામાં આવી છે. જે...