અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ પાસે આવેલ પાનોલી ઋષિકુર ગૌશાળામાં ગૌશાળા ના સંચાલકો દ્વારા દર મહિનાના છેલ્લા શનિવારે સુંદરકાંડ પાઠ અને લોકડાયરાનું આયોજન કરાય છે.
પાનોલી...
નર્મદા જિલ્લા ની દેડીયાપાડાનાં ગામ ધાટોલીની આદિવાસી દીકરી વસાવા પ્રેમિકાબેન ગંભીરભાઈ એ ૧૫૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતી નર્મદા જિલ્લા સહિત નામ રોશન કર્યું...
આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલ પરિવર્તન યાત્રા આમોદથી જંબુસર પ્લાઝા હોટલ પાસે આવી પહોંચતા તાલુકા હોદ્દેદારો દ્વારા સ્વાગત કરાયું હતું.
ગુજરાત રાજ્યના છેવાડાના નાગરિકો...
વાલીયા પોલીસે રૂ.૩,૮૪,૦૦૦/-ના વિદેશી દારૂ સાથે કુલ રૂ.૮,૯૩,૦૦૦/- મુદ્દામાલ કર્યો જપ્ત
વાલીયા પોલીસને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ડેડીયાપાડા...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના વનબંધુઓને...