The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #administration

Browse our exclusive articles!

00:00:59

જંબુસર પહેલા જ વરસાદે ભરાયા પાણી…પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પોકળ!

જંબુસર નગરમા પાલિકા દ્વારા થોડા દિવસો પૂર્વે જ વરસાદી પાણીના નિકાલ માટે નગરના કાંસ સાફ કરાવામા આવ્યાં હતાં. તેમ છતાંય વરસાદની સામાન્ય એન્ટ્રી માત્રથી...

ભરૂચના ધોળીકુઇ વિસ્તારમાં અશાંતધારાનો ભંગ થતાં અપાયું આવેદન

ભરૂચના ધોળીકુઇ વિસ્તારમાં અશાંતધારાનો ભંગ થતાં સ્થાનિકો દ્વારા વિરોધ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી યોગ્ય ન્યાય કરવા માંગ કરાઇ હતી. આવેદનમાં ઉલ્લેખાયું છે કે,...

ભરૂચ જિલ્લાના દહેજના અંભેટા ગામે ૭ વર્ષની બાળકીનું સર્પદંશથી મોત

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીરેધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે વરસાદની શરૂઆત થતાં જ જમીનમાં રહેલા સરિસૃપો પણ બહાર નીકળી રહ્યા છે.ભરૂચના...

15થી 24 જૂન સુધી AAP મફત વીજળી માટે ગુજરાતમાં રાજ્યવ્યાપી આંદોલન કરશે

આમ આદમી પાર્ટીના ગુજરાત એકમે સોમવારે જાહેરાત કરી કે તે ઘરેલું ગ્રાહકો માટે મફત વીજળીની માંગણી સાથે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. આ અંગે AAP...

સીમઆમલી ગામે ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતાં ૧ મહિલાનું મોત

સિઝનનો પહેલો વરસાદ સાગબારાના સીમઆંબલી ગામના ખેડૂત પરિવાર માટે આફત રૂપ નીવડ્યો છે. સાગબારા તાલુકાના સીમઆમલી ગામના રહેવાસી ગીતાબેન કાલ્યાભાઈ વસાવા (ઉ.વ 26) જેઓ...

Popular

ભરૂચના 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, નેત્રંગમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ...

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!