The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #administration

Browse our exclusive articles!

00:04:15

રાહુલ ગાંધીની પૂછપરછ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયું ધરણાં પ્રદર્શન

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે, સતત ત્રણ દિવસથી પુછપરછ મામલે દેશભરમાં ઇડી અને...

અંકલેશ્વરમાં 10 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષના રહેણાંક મકાનમાંથી ભરૂચ એસ.ઓ.જી.પોલીસે 10 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક શખ્સને...

ગુજરાતમાં સસ્તી વિજળી પુરી પાડવા બાબત આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદન

ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને ગુજરાતમાં વિજળી સસ્તી કરવાની માંગ કરતું આવેદન ભરૂચ જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું. આવેદનમાં ઉલ્લેખ મુજબ ગુજરાતમા વિજળી ઉત્પન્ન...

SVIT-કોલેજ ઓફ આર્કિટેક્ચર દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નો યોર પ્રોગ્રામનું આયોજન

સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શું બનવા માંગે છે, તે ક્યાં ક્ષેત્રમાં જોડાઈ પોતાનું કેરિયર બનાવવા માગે છે, તે નિર્ણય લઈ શકે, તે માટે...

દોઢ વર્ષમાં મોદી સરકાર 10 લાખ લોકોની કરશે ભરતી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોને આગામી દોઢ વર્ષમાં મિશન મોડને આધારે 10 લાખ લોકોની ભરતી કરવાની તાકીદ કરી છે. સરકારના તમામ...

Popular

ભરૂચના 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, નેત્રંગમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ...

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!