ભરૂચની આત્મીય ગ્રીન સ્કુલ ઝાડેશ્વર ખાતે શાળાના વિધાર્થીઓ દ્વારા સમાજ ઉપયોગી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે વિશિષ્ટ ક્લબ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે.
જેમા ધોરણ ૧...
રાજ્ય સરકારે આગામી ગણેશચતુર્થીને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા હવેથી ગણેશોત્સવ દરમ્યાન ભગવાન ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો...
દેડીયાપાડા તાલુકાના ગારદા ગામે દિપડાએ ગાયનું મારણ કરતા ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.
આ ઘટનામાં ગારદા ગામે રહેતા દેવજીભાઈ કલિદાસભાઈ વસાવા કે જેઓ...