આઝાદીના 75 વર્ષના અમૃતપર્વ નિમિત્તે શ્રવણ વિદ્યાધામમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત વાણીની દેવી સરસ્વતી માતાના શ્લોકથી કરવામાં આવી.
ત્યારબાદ આ સમારોહના મખ્ય...
કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને...