આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ઢોલ-નગારા-તાંસા અને ડી.જેના સથવારે “જય જગન્નાથ”ના નારા સાથે ભરૂચ શહેરમાં બે સ્થળોએથી દબદબાભેર કાઢવામાં આવી...
આમ આદમી પાર્ટી ભરૂચ ના પ્રમુખ પીયુષ પટેલ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને NEETની પરીક્ષા ફરીથી લેવાની માંગ સાથે આવેદન પાઠવાયું હતું.
જેમાં ઉલ્લેખાયા મુજબ જે...
કાશ્મીરના રિયાસીમાં હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો અને હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદન પાઠવાયું હતું.
જેમાં જણાવાયું કે જમ્મુ-કાશ્મીરના...