The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

અંકલેશ્વર મુદ્રા ડેનીમ પ્રા.લીમીટેડ કંપનીની ભંગાર ચોરીનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પ્લોટ નં-૫૯૦૧/૨ મુદ્રા ડેનીમ પ્રા.લીમીટેડ કંપની GIDC અંકલેશ્વર જી.ભરૂચ ખાતેથી કંપનીના પ્લાન્ટમાં મુકેલ એસ.એસ ની અલગ અલગ સાઇઝના પાઇપો નંગ ૪૫ થી ૫૦ જેનુ વજન આશરે ૭૦૦ થી ૮૦૦ કિલો કિ.રૂ. ૮0,0૦૦/- ની ચોરી થયેલ જે અંગે GIDC પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી હતી.

જે ગુનાની તપાસ પોલીસ ઇન્સપેકટર આર.એન.કરમટીયા ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન આ ગુનો શોધી કાઢી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ૧૦ (દસ) આરોપીઓ (૧) મોહિતભાઇ ઉર્ફે બિહારી રાજેશભાઇ પાલ ઉવ.૨૪ હાલ રહેવાસી- સોનમ સોસાયટી રાજપીપળા રોડ ગડખોલ તા-અંકલેશ્વર જી.ભરૂચ (ર) સોહીતભાઇ રાજેશભાઇ પાલ ઉવ.૨૦ હાલ રહેવાસી- સોનમ સોસાયટી રાજપીપળા રોડ ગડખોલ તા-અંકલેશ્વર જી.ભરૂચ(૩) પ્રાકુલભાઇ બિરબલભાઇ પાલ ઉવ.૨૧ હાલ રહેવાસી- સોનમ સોસાયટી રાજપીપળા રોડ ગડખોલ તા-અંકલેશ્વર જી.ભરૂચ (૪) દિપકભાઇ ઉર્ફે દાદુ અનિલભાઇ પાટીલ ઉવ. ૨૦ હાલ રહેવાસી- મોર્યાં રેસીડેન્સી પ્રથમ માળે જલધારા ચોકડી પાસે જી.આઈ.ડી.સી અંકલેશ્વર તા-અંકલેશ્વર જી.ભરૂચ (૫) દિપ્તેશભાઇ ઉર્ફે દિપુ અશોકભાઇ પટેલ ઉ.વ.૩૩ હાલ રહે. મ.નં-ર૩।-/56/2 ૫૦૦ કવાર્ટસ અંકલેશ્વર જી.આઇ.ડી.સી તા.અંકલેશ્વર જી.ભરૂચ

(૬) સંજયભાઇ મુકેશભાઇ ભરવાડ ઉ.વ.૨૪ રહેવાસી.રચનાનગર સદાનંદ હોટલની પાછળ રાજપીપળા ચોકડી અંકલેશ્વર જી.આઇ.ડી.સી તા.અંકલેશ્વર જી.ભરૂચ (૭) મેહુલભાઇ ભીમાભાઇ ભરવાડ ઉ.વ. ૨૨ રહેવાસી. બુટ ભવાની કોલોની પટેલનગર રાજપીપળા રોડ અંકલેશ્વર તા.અંકલેશ્વર (૮) જગદીશભાઇ શેલાભાઇ ભરવાડ ઉ.વ. ૨૪ રહેવાસી. રચનાનગર સદાનંદ હોટલની પાછળ રાજપીપળા ચોકડી અંકલેશ્વર જી.આઇ. ડી. સી તા.અંકલેશ્વર જી.ભરૂચ (૯) બચુભાઇ ઉર્ફે મુકેશ કાનજીભાઇ ભરવાડ ઉ.વ. ૨૪ રહેવાસી. પ્લોટ નં-૪પ ભરવાડ વાસ મીરાનગર સારંગપુર તા.અંકલેશ્વર (૧૦) મોન્ટુ સિધ્ધેશ્વર પાસવાન ઉવ. ૩૬ હાલ રહે- ૩૦૧ સુભમ રેસીડેન્સી મીઠા ફેક્ટરી પાછળ ગડખોલ તા-અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે- મણીયાવા તા-કાકો જી.જહાનાબાદ (બિહાર)ને પકડી ગુનામાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!