આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના સોનેરી મહેલ સ્થિત લોખંડી પુરૂષની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા.
સાથે જ મોરબી ઝૂલતા પુલની...
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા માટે શનિવારે આદિવાસી ઝઘડિયા બેઠકના દાવેદારોને સાંભળવા સાથે જ ત્રણ દિવસથી લેવાતી ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
આજે શનિવારે...
ભરૂચ શહેરમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વિવિધ પાર્ટીઓમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી...
ભારત સરકારના વિદેશ મંત્રાલયના ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) વિભાગ દ્વારા ભારતમાં રામાયણ ઉત્સવનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની છઠ્ઠી...