The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ન્યુઝ વિડીયો

00:01:43

ભરૂચ ભાજપે સરદાર સાહેબની ભાવવંદના કરી મોરબીના મૃતકોને શ્રધ્ધાસુમન પાઠવ્યા

આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના સોનેરી મહેલ સ્થિત લોખંડી પુરૂષની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા. સાથે જ મોરબી ઝૂલતા પુલની...
00:05:47

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર સેન્સ પ્રક્રિયા સમાપ્ત

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા માટે શનિવારે આદિવાસી ઝઘડિયા બેઠકના દાવેદારોને સાંભળવા સાથે જ ત્રણ દિવસથી લેવાતી ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આજે શનિવારે...
00:05:16

ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજમુદારનો દેહ થયો પંચમહાભૂતમાં વિલિન

જૂના ભરૂચના લલ્લુભાઇ ચકલા નજીક કેસુરમામાના ચકલામાં રહેતા સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજમુદાર તા.૨૮/૧૦/૨૦૨૨ના રોજ શ્રીજી ચરણ પામતા તેમના પાર્થીવ દેહને તા.૨૯/૧૦/૨૦૨૨ના રોજ પાંચબત્તિ નજીક...
00:01:57

ભરૂચ શહેરમાં ફરી એકવાર AIMIM મેદાનમાં..!

ભરૂચ શહેરમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વિવિધ પાર્ટીઓમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી...
00:02:52

SOU વિશ્વ વનમાં ક્યા આપ મેરે રામ બનોગે થીમ પર વિદેશી કલાકારો દ્વારા પ્રસ્તુત કરાયું રામાયણ

ભારત સરકારના વિદેશ મંત્રાલયના ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) વિભાગ દ્વારા ભારતમાં રામાયણ ઉત્સવનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની છઠ્ઠી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!