જૂના ભરૂચમાં નવાદહેરા સ્થીત દત્તમંદિર ખાતે ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા દબદબાભેર દત્તજયંતિની ઉજવણી વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી કરવામાં આવી.
ગુજરાતી પંચાંગ અનુસાર માગશર સુદ...
આમોદ સરભાણ રોડ ઉપર સ્વામિનારાયણ સ્કૂલ પાસે આવેલી ભીમપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.તેમજ નજીકના ખેતરોમાં પાણી ફરી વળતા...
વિજય સંકલ્પ હેઠળ ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા મત વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિરાટ ચૂંટણી સભાને સંબોધી કોંગ્રેસ અને અન્ય પક્ષોને આડે હાથે લઈ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચના જંબુસરમાં જંગી જનસભા સંબોધી હતી જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપ તરફથી...