The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ન્યુઝ વિડીયો

00:04:22

BSFની ૩૦ બાઈકર્સની રેલીનું એકતાનગર ખાતે કરાયું સમાપન

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવશરે સીમા સુરક્ષાબળ (બીએસએફ) દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૩ મી જન્મ જયંતી નિમિત્તે તા.૨ જી ઓક્ટોબર,૨૦૨૨ ના રોજ...
00:01:25

દેવુ વધતા ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી સુરતના યુવાને લગાવી છલાંગ,કરાયો રેશ્ક્યુ

ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી સુરતના યુવાનને દેવું વધી જતાં નર્મદા નદીમાં તેણે મોતની છલાંગ લગાવી હતી. જો કે સદનસીબે તેનો આબાદ બચાવ...
00:01:40

કૉંગી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલાનો ભરૂચ કૉંગ્રેસે કર્યો વિરોધ

કૉંગ્રેસ નાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ  હુમલા નો ભરૂચ જિલ્લા કોંગસ  દ્વારા વખોડી જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ...
00:04:04

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચના આમોદથી વિવિધ વિકાસના પ્રકલ્પોના કર્યા ખાત મૂર્હત-લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના શિલાન્યાસ સહિત રૂ. ૮ર૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. સંબોધનના...
00:04:40

ભરૂચમાં રણછોડજી મંદિર શરદ પૂર્ણિમાએ દીપમાળાથી ઝગમગી ઉઠયું

ભરૂચમાં રણછોડજી ઢોળાવમાં આવેલા અતિપૌરાણિક રણછોડ મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે. દર વર્ષે અહીંયા આવેલી દીપમાળાને લાઈટિંગ કરીને જગમગાટ કરવામાં આવે...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!