The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

શુકલર્તીથ ખાતે આજે કાર્તિ‌કી અગિયારસથી પૂનમ સુધી ભરાતા મેળાની થઈ શરૂઆત

ભરૂચ શહેરથી 15 કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ખાતે આજે કાર્તિ‌કી અગિયારસથી પૂનમ સુધી ભરાતા મેળાની શરૂઆત થઈ છે. બે વર્ષ બાદ યોજાઈ રહેલ...

ભરૂચ : આલિયાબેટ ખાતે શીપીંગ કન્ટેઈનરમાં મતદાન મથક ઉભું કરાયું

ભારતના ચૂંટણીપંચ દ્વારા આજે તા.૦૩ જી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ ૫(પાંચ)...

આમોદના શ્રીકોઠી ગામેથી અપહરણ થયેલ બહેનને છોડાવી 5ને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ગઇ કાલ તા.૦૨/૦૩/૨૦૨૨ ના રોજ બપોરના ફરીયાદી તથા ભોગબનનાર બહેન એકટીવા લઇને રોંઢ ગામે ટપાલ આપવા જતા હતા તે વખતે ભોગબનનાર બહેનની અગાઉ સગાઇ...
00:03:23

ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો માટે 12.65 લાખ મતદારો કરશે મતદાન

1359 મતદાન મથકોમાં 5 દિવ્યાંગ, પાંચ મોડલ, 35 સખી, પાંચ ઇકો અને ઝઘડિયામાં એક યુવા મતદાન મથક 682 મતદાન મથકોએ થશે વેબકાસ્ટિંગ, દિવ્યાંગો...

આદર્શ આચાર સંહિતા માટે કટિબધ્ધ બન્યું ભરૂચ જિલ્લા ચૂંટણીતંત્ર

ભારતના ચૂંટણીપંચ દ્વારા આજે તા.૦૩ જી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે ભરૂચ જિલ્લામાં જિલ્લા ચૂંટણી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!