વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચના જંબુસરમાં જંગી જનસભા સંબોધી હતી જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપ તરફથી...
ભરૂચ આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ અને બજરંગ દળ સહિતના સંગઠનોએ લવજેહાદ અને શ્રદ્ધાના હત્યારાઓને ફાંસીની માંગ સાથે આજરોજ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
જેમાં...
ભરૂચ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભરૂચ શહેરની જે.પી.કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી...