The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ‘મા નર્મદા’ ના કિનારે રાષ્ટ્રીય એકતાદિવસ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય એકતા દિવસ' દેશભરમાં રાષ્ટ્રવાદના સંચારનો ઉત્સવ બની ગયો હોવાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, જેમ ૧૫ મી ઓગસ્ટે દિલ્હીના લાલ...

ભરૂચ દશાલાડ પરિવાર મંડળ દ્વારા ગરબા અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો.

જૂના ભરૂચ સ્થીત સમસ્ત દશાલાડ જ્ઞાતિ પંચ વાડી ખાતે દશાલાડ પરિવાર મંડળ આયોજીત મહા આરતી તેમજ ગરબા અને પ્રસાદીનો કાર્યક્રમ તા.૨૩-૧૦-૨૦૨૩ના રોજ યોજાયો હતો. દશાલાડ...

ભરૂચના દયાદરા-કેલોદ રોડ પર ટ્રક અને કાર વચ્ચે ટક્કર, 4ના મોત

ભરૂચના દયાદરા – કેલોદ રોડ ઉપર ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં કારનો કચ્ચરઘાણ થયો છે. કારમાં સવાર લોકો પૈકી...

ભાજપના સાંસદે સ્વીકાર્યું નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલે છે.

ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દેડિયાપાડાના સોલિયા ગામે સ્વિકાર્યું છે કે, નર્મદા જિલ્લામાં દારૂનો ધિકતો ધંધો ચાલે છે અને LCB ₹35 લાખનો હપ્તો લે...

ભરૂચ-દહેજ રોડ પર SRF કંપનીની બસ પલટી: 15 કર્મચારીઓને ઈજા

દહેજ જીઆઇડીસીમાં કર્મચારીઓને લઈ જતી બસ સવારે પલટી ખાઈ ગઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અકસ્માતમાં બસમાં સવાર કર્મચારીઓ પૈકી 15ને નાની મોટી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!