The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

અંકલેશ્વર અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર લોકોને બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતાં લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની બુમો ઉઠવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ નિકાલના ભૂતિયા...

ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ ભરૂચની S.M.C.P સંસ્કાર વિદ્યાભવન ખાતે શરૂ થશે

ભરૂચની હોમી લેબ અને એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ઝાડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોનમાં ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું તારીખ-14મી જૂનના રોજ જિલ્લા કલેકટર તુષાર...

કાશ્મીરમાં હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો અને હત્યાના વિરોધમાં ભરૂચ કલેકટરને અપાયું આવેદન

કાશ્મીરના રિયાસીમાં હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો અને હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદન પાઠવાયું હતું. જેમાં જણાવાયું કે જમ્મુ-કાશ્મીરના...

ભરૂચમાં વ્યાજખોરોના મળતીયાઓએ યુવાનને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંક્યો..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદરામાં રહેતા રાજુ શાહુ નામના ઇસમને ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ...

પાલેજમાંથી નશાકારક કફ સીરપના મોટો જથ્થા સાથે ૨ ઝડપાયા

ભરૂચ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના આધારે પાલેજ પોલીસને મહત્વની સફળતા મળી છે. જેમાં ભરૂચની પાલેજ પોલીસે...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!