The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ક્રાઇમ

અંકલેશ્વરના પટેલ નગર ખાતે ૨૨ વર્ષીય યુવાને પંખે લટકી કર્યો આપઘાત

અંકલેશ્વરના પટેલ નગર ખાતે રહેતા 22 વર્ષીય યુવાને પંખાના હુકમાં ફંદો લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી...

ભરૂચ અને વડોદરમાંથી સ્પોર્ટ્સ બાઇક ચોરી કરનાર અલીરાજપુરની ગેંગના બે ઝડપાયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં લેબર તરીકે આવી સ્પોર્ટ્સ બાઇકોની ચોરી કરતી મધ્યપ્રદેશના અલીરાજપુરની ટોળકીના બે સાગરીતોને વડોદરા અને ભરૂચથી ચોરી કરેલી રૂ.૭.૧૫ લાખની કિંમતની ૧૦...

અંકલેશ્વર બ્રાન્ડેડ કંપનીનું ડુલ્પીકેટ એંજીન ઓઇલ બનાવતા બે ગોડાઉન ઝડપાયા

ભરૂચ એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટે એલ.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારી નાઓને જીલ્લામાં બનતા મિંલકત સંબધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કઢવા જરૂરી માર્ગદર્શન આપેલ...

ભરૂચના ખાદ્ય તેલના વેપારી ઉપર અજાણ્યા ઇસમોએ ચપ્પુ વડે કર્યો હુમલો

ભરૂચ શહેરના ખાદ્ય તેલના વેપારી ઉપર બે મહિનામાં બીજીવાર અજાણ્યા ઈસમોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. વેપારીને ઈજા પહોંચતા તેને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો...

દેડીયાપાડા : આશ્રમ શાળા માંથી ગુમ પુત્રનો મળ્યો મૃતદેહ, પિતાએ કરી સંચાલકો સામે પોલીસ ફરિયાદ

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના વાડવા ગામના રહીશ નો પુત્ર આશ્રમ શાળા માથી ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળતા પિતા એ આશ્રમ શાળા ના સંચાલકો...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!