અંકલેશ્વરના પટેલ નગર ખાતે રહેતા 22 વર્ષીય યુવાને પંખાના હુકમાં ફંદો લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી...
ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં લેબર તરીકે આવી સ્પોર્ટ્સ બાઇકોની ચોરી કરતી મધ્યપ્રદેશના અલીરાજપુરની ટોળકીના બે સાગરીતોને વડોદરા અને ભરૂચથી ચોરી કરેલી રૂ.૭.૧૫ લાખની કિંમતની ૧૦...
ભરૂચ શહેરના ખાદ્ય તેલના વેપારી ઉપર બે મહિનામાં બીજીવાર અજાણ્યા ઈસમોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. વેપારીને ઈજા પહોંચતા તેને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો...