The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

બે છડીઓના મિલનની સાથે મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળી

ભરૂચમાં સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા છેલ્લા ૨૫૦ કરતા વધુ વર્ષથી પરંપરાગત મનાવાતા છડી અને મેઘરાજાના ઉત્સવની દબદબાભેર પુર્ણાહુતિ કરવામાં આવી હતી. ભાવભેર મેઘરાજાની શાહી...

નર્મદા મૈયા બ્રિજ ઉપર થી અંકલેશ્વરની યુવતીની મોત ની છલાંગ.

આજે સવારે 11 વાગ્યાની આસપાસ નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરના ભગવતી નગર માં રહેતી એક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર મોત ની છલાંગ લગાવી હતી.જો...

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા હોળી પર્વે પત્રકારો સાથે સ્નેહમિલન યોજાયું

ભોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી-ધુળેટી પર્વે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય...

વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય મોત, ઘરમાંથી મળી આવ્યા મૃતદેહ

ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહમળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી...

કેનેડામાં અકસ્માતમાં આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતન લવાયો ,અંતિમ સંસ્કાર કરાયા

કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર ભરૂચના આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતનમાં લવાયા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામા...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!