The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી 10 ઝડપાયા ભરૂચ એલસીબીએ અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે મહિના ઓગષ્ટ અને જુલાઈમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના ૪૦ જેટલા કેસો કરી, રાજ્ય...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ સાહેબ તા.19મીને મંગળવારે સાંજે 6.07 કલાકે પ.પૂ. તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં સમસ્ત ચતુર્વિધ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને અદાલતે વીસ વર્ષની સખ્ત કેદનો ચુકાદો આપ્યો છે. ૧૭ વર્ષ અને ચાર માસની ભોગ બનનાર...

ભરૂચ રેલવે સ્ટેશન પાસે બે ટ્રક વચ્ચે કાર બની સેન્ડવીચ!

ભરૂચ રેલવે સ્ટેશનથી નંદેલાવ તરફ જતા મુખ્ય માર્ગ પર રેલવે ફાટક પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર બે ટ્રક...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!