The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News જૂના ભરૂચના રણછોડજી મંદિરે શરદ પૂનમે દીપમાળા અને ઉભા ભજનની તડામાર તૈયારી

જૂના ભરૂચના રણછોડજી મંદિરે શરદ પૂનમે દીપમાળા અને ઉભા ભજનની તડામાર તૈયારી

0
જૂના ભરૂચના રણછોડજી મંદિરે શરદ પૂનમે દીપમાળા અને ઉભા ભજનની તડામાર તૈયારી

કોરોના બાદ આ વર્ષે ભરૂચના રણછોડજી મંદિરે શરદ પૂનમે દીપમાળા અને ઉભા ભજનનો સહિતના કાર્યક્રમોને લઇ તડામાર તૈયારી ચાલી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેરના રણછોડજી ઢોળાવમાં આવેલા અતિપૌરાણિક રણછોડ મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે.

જૂના ભરૂચ રણછોડજી ઢોળાવ સ્થીત શરદપૂનમ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે.બે વર્ષ કોરોના કાળને બાદ કરતા આ વર્ષે છૂટછાટ મળતા જ દીપમાળા ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે રણછોડજીનો શણગાર સાથે આરતી તેમજ દીપમાળાને લાઈટિંગ કરવા અને ઉભા ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!