
અંકલેશ્વર શહેરમાં નોરતાના પાંચમા દિવસે ખરો રંગ જામ્યો હતો. જેમાં પાર્ટી પ્લોટોને બાદ કરતાં સોસાયટીઓ અને મહોલ્લામાં શેરી ગરબાએ રંગત જમાવી હતી.
ત્યારે જુના બોરભાઠા બેટ નવરાત્રી મહોત્સવ મહાદેવ મંદિર ખાતે ગુપ દ્વારા પણ ગરબાનું અયોજન કરાયું છે. જેમાં નાના-મોટા સૌ ટ્રેડીશનલ વસ્ત્રો પહેરીને ડીજેના તાલે ગરબે ઝુમી રહ્યા છે.