The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

અંકલેશ્વરમાં આમલાખાડી ઓવરફલો,વાહન વ્યવહારને અસર!

અંકલેશ્વરમાં વરસાદી માહોલ અને નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા 5 લાખ ક્યુસેક પાણીના કારણે અનેક ખાડીઓ, નહેરો ઓવરફ્લો થઈ છે. ત્યારે અંકલેશ્વર શહેરની આમલાખાડી પણ ઓવરફ્લો થતાં હાઇવેથી પીરામણ ગામને જોડતો માર્ગ બંધ થયો છે.

અંકલેશ્વર શહેરમાં પણ ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અંકલેશ્વર શહેરમાં 24 કલાકમાં 10 મિમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે અંકલેશ્વરની આમલાખાડી ઓવરફ્લો થતાં પીરામણ ગામથી વાલિયા ચોકડી હાઇવેને જોડતાં માર્ગ પર પાણી ફરી વળતાં ત્યાંથી પણ અવર-જવર કરતા વાહન ચાલકોને અસર થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!