The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News પાનોલી ખાતે ઋષિકુળ ગૌશાળામાં સુંદરકાંડ અને લોકડાયરો યોજાયો

પાનોલી ખાતે ઋષિકુળ ગૌશાળામાં સુંદરકાંડ અને લોકડાયરો યોજાયો

0
પાનોલી ખાતે ઋષિકુળ ગૌશાળામાં સુંદરકાંડ અને લોકડાયરો યોજાયો

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ પાસે આવેલ પાનોલી ઋષિકુર ગૌશાળામાં ગૌશાળા ના સંચાલકો દ્વારા દર મહિનાના છેલ્લા શનિવારે સુંદરકાંડ પાઠ અને લોકડાયરાનું આયોજન કરાય છે.

પાનોલી ગૌશાળા ના માધવપ્રિય સ્વામી  અને તેઓના સંતગણ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગૌશાળાનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે અને સરસ ગાય નું પૂજન અર્ચન કરવામાં આવે છે સાથે ગત તારીખ 28/ 5 ને શનિવારના રોજ ઋષિકુર ગૌશાળા ખાતે ભરૂચના સનાતન ધર્મના ગાદીપતિ  સોમદાસ બાપુ ના સાનિધ્યમાં સુંદરકાંડ પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભરૂચના ધર્મ સેનાના અનુયાયીઓ પણ જોડાયા હતા અને અંકલેશ્વર મારવાડી સમાજ દ્વારા સુંદર ભજન સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન મારવાડી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં માધવપ્રિયસ્વામી જણાવ્યું હતું કે ગાય માતાનું પૂજન કરવાથી આપણને સુખ સંપત્તિ સંપૂર્ણ પ્રાપ્ત થતી હોય છે તથા ગાય માતાના દૂધ છાન ગૌમુત્ર સહિતની અવશધી થી આપણે રોગમુક્ત પણ રહીએ છીએ જેથી આપ સર્વે ગાય માતાનું પૂજન કરવું ખૂબ જ જરૂરી છે અને એ આપણી હિંદુ પરંપરા પણ છે ગૌમાતાનું પૂજન કરવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!