The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News મુખ્યમંત્રીના આગમન પહેલા અસામાજિક તત્ત્વોએ નર્મદા જીલ્લામાં પોસ્ટરો ફાડ્યા!

મુખ્યમંત્રીના આગમન પહેલા અસામાજિક તત્ત્વોએ નર્મદા જીલ્લામાં પોસ્ટરો ફાડ્યા!

0
મુખ્યમંત્રીના આગમન પહેલા અસામાજિક તત્ત્વોએ નર્મદા જીલ્લામાં પોસ્ટરો ફાડ્યા!

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૬ મી મે,૨૦૨૨ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર દેડીયાપાડા તાલુકા મથકે આદિવાસીઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રો (રૂરલ મોલ) ના લોકાર્પણ કાર્યક્રમ યોજાનારા છે, એક તરફ તંત્ર મુખ્યમંત્રીના આગમન માટે તડામાર તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ અસામાજિક તત્વો દ્વારા બેનર અને હોર્ડીંગ ફાડી નંખાયાની ઘટના સામે આવી છે.

રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા (નર્મદા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!