The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

JD Reporter

2391 POSTS

Exclusive articles:

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની ત્રીજી પુણ્યતિથિએ યોજાઈ પ્રાર્થના સભા

ભરૂચ જિલ્લા ના પનોતા પુત્ર સ્વર્ગીય અહેમદભાઈ પટેલ જિલ્લા ના વિકાસ અને છેવાડા ના માનવી સુધી સેવા ની સુવાસ ફેલાવી છે. તેમની ત્રીજી પુણ્યતિથિ...

જીવ ગયો પણ હ્રદય ધબક્તું રહ્યું…ભરૂચ જીલ્લામાં સૌ પ્રથમવાર હ્રદય સહિત 5 જેટલા અંગોનું અંગદાન

ભરૂચ જીલ્લામાં સૌપ્રથમવાર હ્રદય સહિત 5 જેટલા અંગોનું અંગદાન કરવામાં આવ્યું.જેમાં વાલિયા તાલુકાના મોતીપરા ગામનો 33 વર્ષીય આશાસ્પદ યુવાન યોગેશ રમણભાઈ વસાવા કે જે...

ભરૂચમાં ઝાડેશ્વર રોડ પર ઓરિઓન આર્કેડમાં ૬ દુકાનોના તાળાં તુટ્યા

ભરૂચના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ નજીક ઓરિઓન આર્કેડની ૬ દુકાનોના સવારે ૭ કલાકની આસપાસ તાળા તોડી ગલ્લામાં રહેલા પરચુરણની ચોરી કરતો તસ્કર CCTV માં...

ભરૂચ LCBએ શંકાસ્પદ આઇફોન,વિદેશી ચલણ સાથે ૧ ઈસમની કરી ધરપકડ

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે દરમ્યાન મુંબઈથી જંબુસર તરફ જઈ...

શુકલતીર્થના ઐતિહાસિક ભાથીગળ મેળાનો થયો પ્રારંભ

પાવનસલિલા મા નર્મદાના તટે આવેલાં શુકલતીર્થ ગામમાં કારતકી પૂર્ણિમાના મેળાનો ગુરૂવારે કારતકી અગિયારસના દિનથી પ્રારંભ થયો હતો. મેળાના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓએ શુકલેશ્વર મહાદેવની આરાધના...

Breaking

ભરૂચના 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, નેત્રંગમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ...

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...
spot_imgspot_img
error: Content is protected !!