
ભરૂચ જિલ્લા માં આવેલ સામલોદ ગામ માં આવેલી એમ.પી. વિદ્યાલય માર્ચ.2022 માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સારું આવેલ છે.
સામલોદની એમ.પી. વિદ્યાલય ની સિદ્ધિ એ છે કે આ શાળા ની વિષાર્થીની કુ.રિયા ધીરજભાઈ સોલંકી જેણે 76 ટકા મેળવી સમગ્ર સામલોદ ગામ નું તથા વિધાલય નું ગૌરવ વધાર્યું તે બદલ વિધાર્થીની તથા તેમના વાલીને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. આગળ ખૂબ પ્રગતિ કરે એવી મિત્રવર્તુળ અને શાળા તેમજ ગ્રામજનો દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી.