The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

0
ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે મહિના ઓગષ્ટ અને જુલાઈમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના ૪૦ જેટલા કેસો કરી, રાજ્ય સરકારની તિજોરીમાં રૂ.૯૮.૭૨/- લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ જે કિસ્સામાં કસુરદાર દંડકીય રકમ ભરપાઇ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસુરદારો સામે ફરીયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે.
ભુસ્તરશાસ્ત્રીની સુચનાથી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીની તપાસ ટીમ દ્વારા ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહ ન થાય તે માટે આકસ્મિક ખનિજ વહન ચેકિંગ હાથ ધરી, લીઝોનું ઇન્સ્પેક્શન સહિતની નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!